Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશમાં રાજકીય નાટક ચરમસીમાએ પહોંચી ગયું છે. હવે રાજ્યપાલે 17 માર્ચે એટલે કે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. આ મામલે રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 17 માર્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવે. જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે સરકારને સદનમાં બહુમત નથી. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષે સોમવારે ગૃહની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.

મધ્યપ્રદેશમાં રાજકીય નાટક ચરમસીમાએ પહોંચી ગયું છે. હવે રાજ્યપાલે 17 માર્ચે એટલે કે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. આ મામલે રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 17 માર્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવે. જો આમ નહીં થાય તો માનવામાં આવશે કે સરકારને સદનમાં બહુમત નથી. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષે સોમવારે ગૃહની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ