મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. યાત્રીઓથી ભરેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ નર્મદા નદીમાં ખાબકી છે. આ દુર્ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે 15 ઇજાગ્રસ્ત છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધારે લોકો સવાર હતા.
મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. યાત્રીઓથી ભરેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ નર્મદા નદીમાં ખાબકી છે. આ દુર્ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે 15 ઇજાગ્રસ્ત છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધારે લોકો સવાર હતા.