Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા રિટર્ન ભરવાની સિઝન ચાલુ છે અને 31 જુલાઈએ આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ઘણા લોકોએ આઈટી રિટર્નમાં ઓછી આવક દેખાડી હોય તેવું આવકવેરા વિભાગને લાગે છે. તેના કારણે આઈટી વિભાગ ઘણા લોકોને ધડાધડ નોટિસ ફટકારી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આવકવેરા વિભાગે એક લાખ લોકોને નોટિસ ફટકારી છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ