Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે જેનો સમયગાળો આગામી 14 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ પણ પોતાની તમામ નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઈન્ડિયાએ આ અંગે સત્તાવાર જાણકારી આપીને કહ્યું હતું કે તેમની તમામ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ પછી જ કરી શકાશે.

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે જેનો સમયગાળો આગામી 14 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ પણ પોતાની તમામ નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઈન્ડિયાએ આ અંગે સત્તાવાર જાણકારી આપીને કહ્યું હતું કે તેમની તમામ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ પછી જ કરી શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ