Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની છે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ- સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભૂંકપની આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

ભર મધ્યાને અચાનક ધરતી ધ્રજી ઉઠતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી.

એક તરફ ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની છે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ- સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભૂંકપની આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

ભર મધ્યાને અચાનક ધરતી ધ્રજી ઉઠતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ