Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

NCERT એ ધોરણ 7 ના પુસ્તકોનો અભ્યાસક્રમ (Syllabus) બદલ્યો છે. ઇતિહાસ (History) અને ભૂગોળ (Geography)ના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સરકારી પહેલો, જેમાં મહાકુંભનો સમાવેશ થાય છે, પુસ્તકોમાં ઉમેરવામાં આવ્યા છે.
NCERTનું કહેવું છે કે પુસ્તકો 2 ભાગમાં પ્રકાશિત થશે અને આ પુસ્તકોનો ફક્ત પહેલો ભાગ છે. આ વિષયો બીજા ભાગમાં ઉમેરવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ ફેરફારો રાષ્ટ્રીય શાળા શિક્ષણ અભ્યાસક્રમ માળખા એટલે કે NCFSE 2023 દ્વારા કરવામાં આવ્યા છે. આ ફેરફારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Police) 2020 હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ