Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આયુર્વેદમાં અનુસ્નાતક પદવીધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે આયુર્વેદની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિવિધ પ્રકારની જનરલ સર્જરી, કાન-નાક-ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાંતની સર્જરી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે આ માટે આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકોને સર્જરીની તાલીમ આપવામાં આવશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, ૨૦૧૬,માં સુધારો કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે માટે નિયમોમાં બદલાવ કરાયો છે.
 

આયુર્વેદમાં અનુસ્નાતક પદવીધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે આયુર્વેદની અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિવિધ પ્રકારની જનરલ સર્જરી, કાન-નાક-ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાંતની સર્જરી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે આ માટે આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકોને સર્જરીની તાલીમ આપવામાં આવશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, ૨૦૧૬,માં સુધારો કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આયુર્વેદના અનુસ્નાતક પદવીધારકો જનરલ સર્જરી કરી શકે તે માટે નિયમોમાં બદલાવ કરાયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ