ઊંઝા ખાતેના ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો આવતીકાલ બુધવારથી શુભારંભ થશે. સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞા માનવમાં આવી રહ્યો છે જે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનાર આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞા દ્ધારા મહા ઈતિહાસ રચાશે.
અગાઉ વર્ષ ૧૯૭૬માં ઊજવાયેલ ૧૮મો શતાબ્દી મહોત્સવ, વર્ષ ર૦૦૯માં ઊજવવામાં આવેલ રજત જ્યંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહા પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં પ૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાને લઈને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.
ઊંઝા ખાતેના ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો આવતીકાલ બુધવારથી શુભારંભ થશે. સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞા માનવમાં આવી રહ્યો છે જે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનાર આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞા દ્ધારા મહા ઈતિહાસ રચાશે.
અગાઉ વર્ષ ૧૯૭૬માં ઊજવાયેલ ૧૮મો શતાબ્દી મહોત્સવ, વર્ષ ર૦૦૯માં ઊજવવામાં આવેલ રજત જ્યંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહા પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં પ૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાને લઈને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.