Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના બદલે કેશુભાઇ પટેલનું  નિધન થતા 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જે બાદ સવારે 10.15 કલાકે તેઓ ગાંધીનગર ખાતે કેશુભાઇનાં બંગલે જઇને પરિવારને સાંત્વના આપશે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના બદલે કેશુભાઇ પટેલનું  નિધન થતા 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જે બાદ સવારે 10.15 કલાકે તેઓ ગાંધીનગર ખાતે કેશુભાઇનાં બંગલે જઇને પરિવારને સાંત્વના આપશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ