Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર પીમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે 'વિદ્વાન, રાજનેત અને દેશના સૌથી સન્માનિત નેતાઓમાંથી એક, નાગરિકોને સશક્ત બનાવવામાં શ્રી લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને ભારત સદા યાદ રાખશે. તેમના જન્મદિવસ પર તેમના દિર્ઘ આયુની કામના કરું છું.'
 

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદીએ તેમના જન્મદિવસ પર પીમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે 'વિદ્વાન, રાજનેત અને દેશના સૌથી સન્માનિત નેતાઓમાંથી એક, નાગરિકોને સશક્ત બનાવવામાં શ્રી લાલ કૃષ્ણ અડવાણીના યોગદાનને ભારત સદા યાદ રાખશે. તેમના જન્મદિવસ પર તેમના દિર્ઘ આયુની કામના કરું છું.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ