ઉત્તરાયણ પર્વ ને લઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નું મોટું નિવેદન સામે આવી રહ્યું છે તેઓ એ કહ્યુ કે પરિવાર ના સભ્યો પોતાના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવી શકશે અને ધાબા ઉપર 50 થી વધુ લોકો ને ભેગા થવા માટે અનુમતિ આપવામાં આવશે નહિ આ માટે ટુક સમય માં નિયમો જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે કોરોના માં ગત વર્ષે છૂટ અપાઈ ન હતી પણ આ વર્ષે કેટલીક છૂટછાટો અપાતા ઉત્તરાયણ પર્વ આ વખતે સારી રીતે મનાવી શકાશે.
ઉત્તરાયણ પર્વ ને લઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નું મોટું નિવેદન સામે આવી રહ્યું છે તેઓ એ કહ્યુ કે પરિવાર ના સભ્યો પોતાના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવી શકશે અને ધાબા ઉપર 50 થી વધુ લોકો ને ભેગા થવા માટે અનુમતિ આપવામાં આવશે નહિ આ માટે ટુક સમય માં નિયમો જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે કોરોના માં ગત વર્ષે છૂટ અપાઈ ન હતી પણ આ વર્ષે કેટલીક છૂટછાટો અપાતા ઉત્તરાયણ પર્વ આ વખતે સારી રીતે મનાવી શકાશે.