પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી કે નવા કૃષિ કાનૂનો સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબના ઘણા ભાગમાં મોબાઇલ ટાવરની વિજળી પ્રભાવિત કરી હતી. સીએમે જનતાને અસુવિધા ના પહોંચાડવાનો ખેડૂતોને આગ્રહ કર્યો છે. આ દરમિયાન સીએમે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર પર પડનાર ખરાબ પ્રભાવનો હવાલો આપ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી કે નવા કૃષિ કાનૂનો સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબના ઘણા ભાગમાં મોબાઇલ ટાવરની વિજળી પ્રભાવિત કરી હતી. સીએમે જનતાને અસુવિધા ના પહોંચાડવાનો ખેડૂતોને આગ્રહ કર્યો છે. આ દરમિયાન સીએમે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર પર પડનાર ખરાબ પ્રભાવનો હવાલો આપ્યો છે.