Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર શનિવાર એટલે કે 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે. 
ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે. 
 

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર શનિવાર એટલે કે 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે. 
ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ