દિલ્હીમાં મતદાનની તારીખ નજીક આવતા જ આરોપ-પ્રત્યારોપ સતત વધી ગયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકી કહેવાની વિરૂદ્ધ હવે દીકરી હર્ષિતા ઉતરી છે. હર્ષિતા એ કહ્યું કે રાજકારણ ગંદુ છે, પરંતુ આ એક નવું સ્તર છે.
ભાજપના નેતાઓ પર નિશાન સાંધતા હર્ષિતા કેજરીવાલે કહ્યું કે શું લોકોને મફત સ્વાસ્થ્ય સુવિધા આપનાર આતંકવાદી હોઇ શકે છે. શું બાળકોને શિક્ષિત કરનાર આતંકવાદી હોઇ શકે છે. શું વીજળી અને પાણીના પુરવઠામાં સુધારો કરનાર આતંકવાદી હોઇ શકે છે.
દિલ્હીમાં મતદાનની તારીખ નજીક આવતા જ આરોપ-પ્રત્યારોપ સતત વધી ગયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકી કહેવાની વિરૂદ્ધ હવે દીકરી હર્ષિતા ઉતરી છે. હર્ષિતા એ કહ્યું કે રાજકારણ ગંદુ છે, પરંતુ આ એક નવું સ્તર છે.
ભાજપના નેતાઓ પર નિશાન સાંધતા હર્ષિતા કેજરીવાલે કહ્યું કે શું લોકોને મફત સ્વાસ્થ્ય સુવિધા આપનાર આતંકવાદી હોઇ શકે છે. શું બાળકોને શિક્ષિત કરનાર આતંકવાદી હોઇ શકે છે. શું વીજળી અને પાણીના પુરવઠામાં સુધારો કરનાર આતંકવાદી હોઇ શકે છે.