Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી સરકારે કોરોના વાયરસને લઇને મહામારી જાહેર કરી દીધી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીનાં તમામ થિએટરો, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. આ સિવાય જે સ્કૂલો અને કોલેજોમાં પરીક્ષા ખતમ થઇ ગઇ હોય તેઓએ પણ 31 માર્ચ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો કેજરીવાલ સરકારે આદેશ આપ્યો છે.

દિલ્હી સરકારે કોરોના વાયરસને લઇને મહામારી જાહેર કરી દીધી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીનાં તમામ થિએટરો, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. આ સિવાય જે સ્કૂલો અને કોલેજોમાં પરીક્ષા ખતમ થઇ ગઇ હોય તેઓએ પણ 31 માર્ચ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો કેજરીવાલ સરકારે આદેશ આપ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ