Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ડલવુડ ઈન્ડસ્ટ્રીના મશહૂર કલાકાર પુનીત રાજકુમારનું હાર્ટ એેટેકના કારણે અવસાન થયું છે. તેઓ માત્ર 46 વર્ષની ઉંમરના હતા. પુનીતને શુક્રવારે સવારે બેંગાલુરૂની વિક્રમ હોસ્પિટલમાં તબિયત ખરાબ થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેક બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અનેક પ્રયત્નો છતાં ડોક્ટર્સ તેમને બચાવવામાં અસફળ રહ્યા હતા. 
પુનીત સવારે જિમમાં કસરત કરવા માટે ગયા હતા અને ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ તેમના ભાઈ શિવરાજકુમાર અને યશ પણ ત્યાં જિમ કરી રહ્યા હતા. 
 

સેન્ડલવુડ ઈન્ડસ્ટ્રીના મશહૂર કલાકાર પુનીત રાજકુમારનું હાર્ટ એેટેકના કારણે અવસાન થયું છે. તેઓ માત્ર 46 વર્ષની ઉંમરના હતા. પુનીતને શુક્રવારે સવારે બેંગાલુરૂની વિક્રમ હોસ્પિટલમાં તબિયત ખરાબ થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેક બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અનેક પ્રયત્નો છતાં ડોક્ટર્સ તેમને બચાવવામાં અસફળ રહ્યા હતા. 
પુનીત સવારે જિમમાં કસરત કરવા માટે ગયા હતા અને ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ તેમના ભાઈ શિવરાજકુમાર અને યશ પણ ત્યાં જિમ કરી રહ્યા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ