જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. જ્યારે ગુજરાત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાયા નથી. જિગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તે 3-4 મહિનામાં પાર્ટી સાથે જોડાશે. સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી પર ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીએ મોટો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. જ્યારે ગુજરાત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાયા નથી. જિગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તે 3-4 મહિનામાં પાર્ટી સાથે જોડાશે. સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી પર ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીએ મોટો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.