Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ 26 અને 27 જાન્યુઆરીએ ચીનની બે દિવસની મુલાકાત કર્યા બાદ મોટી ખુશખબરી સામે આવી છે. વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી કહ્યું છે કે, 2025ની ગરમીની સિઝનમાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવશે અને નિષ્ણાંતો સાથે મુલાકાત પણ થશે. એવી પણ જાહેર કરાઈ છે કે, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવા સૈદ્ધાંતિક સંમતી પર વાતચીત કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ