Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સગીરા પર બળાત્કારના પોક્સોના એક કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ દ્વારા કરાયેલા અવલોકનની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી અને તેને અત્યંત અસંવેદનશીલ તેમજ અમાનવીય ગણાવ્યું હતું. સાથે જ આ કેસમાં હાઇકોર્ટના જજના આ અવલોકન પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો. હાઇકોર્ટના જજે કહ્યું હતું કે સગીરાના સ્તનને પકડવા કે તેના પાયજામાના નાડાને તોડવું તે બળાત્કારના પ્રયાસના ગુનામાં ન ગણાય. જજના આ અવલોકનની ભારે ટિકા થઇ હતી અને સુપ્રીમ કોર્ટના કેટલાક વરીષ્ઠ વકીલોએ સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખીને યોગ્ય પગલા લેવા કહ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ