ગુજરાત સમાચાર વરિષ્ઠ પત્રકાર-સંપાદક શ્રી મહેશ ઠાકરનું 11 જુલાઈના રોજ 88 વર્ષની વયે અવસાન થયુ છે.
મહેશ ઠાકર 1954 માં ગુજરાત સમાચારમા પત્રકાર તરીકે જોડાયા હતા અને પચાસ વર્ષની સુદીર્ધ કારકિર્દી પછી 2004 માં અસ્વસ્થ તબિયતના કારણે સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. આ વર્ષો દરમિયાન તેમણે તંત્રી વિભાગ , સમાચાર સંપાદન મેગેઝિન સંપાદન એમ અનેકવિધ વિભાગોમાં કામગીરી સંભાળી હતી અને સ્વતંત્ર લેખક તરીકે તંત્રીલેખ, પ્રગટપટ, રવિ પૂર્તિમાં વિશેષ તથા બુધવારની શતદલ પૂર્તિમાં પેનોરમાં શીર્ષક હેઠળ સંપ્રત પ્રવાહો તથા સામાજિક-રાજકીય ઘટનાઓ ઉપર સંખ્યાબંધ અભ્યાસલેખો લખ્યા હતા. તાલીમી પત્રકારો તથા પત્રકારત્વના વિદ્ધાર્થીઓને તેમણે અવાનવાર માર્ગદર્શન આપ્યું હતુ.
ગુજરાત સમાચાર વરિષ્ઠ પત્રકાર-સંપાદક શ્રી મહેશ ઠાકરનું 11 જુલાઈના રોજ 88 વર્ષની વયે અવસાન થયુ છે.
મહેશ ઠાકર 1954 માં ગુજરાત સમાચારમા પત્રકાર તરીકે જોડાયા હતા અને પચાસ વર્ષની સુદીર્ધ કારકિર્દી પછી 2004 માં અસ્વસ્થ તબિયતના કારણે સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. આ વર્ષો દરમિયાન તેમણે તંત્રી વિભાગ , સમાચાર સંપાદન મેગેઝિન સંપાદન એમ અનેકવિધ વિભાગોમાં કામગીરી સંભાળી હતી અને સ્વતંત્ર લેખક તરીકે તંત્રીલેખ, પ્રગટપટ, રવિ પૂર્તિમાં વિશેષ તથા બુધવારની શતદલ પૂર્તિમાં પેનોરમાં શીર્ષક હેઠળ સંપ્રત પ્રવાહો તથા સામાજિક-રાજકીય ઘટનાઓ ઉપર સંખ્યાબંધ અભ્યાસલેખો લખ્યા હતા. તાલીમી પત્રકારો તથા પત્રકારત્વના વિદ્ધાર્થીઓને તેમણે અવાનવાર માર્ગદર્શન આપ્યું હતુ.