Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

JNUમાં થયેલા ઘર્ષણ મામલે આજે (સોમવાર)ની સાંજે IIM અમદાવાદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનમાં ABVPના આગેવાનો પણ જોડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહીં પરવાનગી વગર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઇને પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું હતું. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

JNUમાં થયેલા ઘર્ષણ મામલે આજે (સોમવાર)ની સાંજે IIM અમદાવાદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનમાં ABVPના આગેવાનો પણ જોડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહીં પરવાનગી વગર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઇને પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું હતું. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ