Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની એક રેલીને સંબોધિત કરતી વખતે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે, "અહીંયા 10,000થી 15,000 લોકો છે અને આટલા લોકોથી શું ચૂંટણી જીતીશું? હું પણ વાણિયો છું અને મને બેવકૂફ ના સમજો... હું તમને એક રસ્તો બતાવુ છું. અહીંયા હાજર તમામ લોકો પોતાના મોબાઈલથી બીજા 25 લોકોને ફોન કરે અને ભાજપને વોટ આપવા માટે સમજાવે."

ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની એક રેલીને સંબોધિત કરતી વખતે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે, "અહીંયા 10,000થી 15,000 લોકો છે અને આટલા લોકોથી શું ચૂંટણી જીતીશું? હું પણ વાણિયો છું અને મને બેવકૂફ ના સમજો... હું તમને એક રસ્તો બતાવુ છું. અહીંયા હાજર તમામ લોકો પોતાના મોબાઈલથી બીજા 25 લોકોને ફોન કરે અને ભાજપને વોટ આપવા માટે સમજાવે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ