Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે નીટ (NEET)અને જેઈઈ (JEE)પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી હતી. હવે JEEની મેઈન્સ પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે વિદ્યાર્થીઓની સાથે તેમના માતા-પિતા પણ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા છે.

પહેલા આ પરીક્ષાઓ મે મહિનામાં યોજાનાર હતી, ત્યારબાદ તેને જુલાઇમાં લેવાનો નિર્ણય કરાયો. અંતે NEET, JEEની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

શુક્રવારે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને સંકેત આપ્યો હતો કે નીટ અને JEE મેનની સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા ત્રીજી વખત ટાળવામાં આવી શકે છે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવાની વાત પણ કરી હતી. જોકે હવે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરીક્ષા નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે નીટ (NEET)અને જેઈઈ (JEE)પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી હતી. હવે JEEની મેઈન્સ પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે વિદ્યાર્થીઓની સાથે તેમના માતા-પિતા પણ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા છે.

પહેલા આ પરીક્ષાઓ મે મહિનામાં યોજાનાર હતી, ત્યારબાદ તેને જુલાઇમાં લેવાનો નિર્ણય કરાયો. અંતે NEET, JEEની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

શુક્રવારે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને સંકેત આપ્યો હતો કે નીટ અને JEE મેનની સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા ત્રીજી વખત ટાળવામાં આવી શકે છે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવાની વાત પણ કરી હતી. જોકે હવે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરીક્ષા નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ