Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહમંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે. તેમણે તે દરમિયાન કહ્યું કે, આમારી સરકારે જમ્મુ-કશ્મીરમાં આતંકવાદને ઉખાડી ફેંકવા માટે કોઈ પ્રયાસ બાકી રાખ્યો નથી. આ સાથે જ અમિત શાહે સદનમાં જમ્મુ-કશ્મીરમાં આરક્ષણમાં સુધારા કરવાની પણ દરખાસ્ત કરી છે.

ગૃહમંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે. તેમણે તે દરમિયાન કહ્યું કે, આમારી સરકારે જમ્મુ-કશ્મીરમાં આતંકવાદને ઉખાડી ફેંકવા માટે કોઈ પ્રયાસ બાકી રાખ્યો નથી. આ સાથે જ અમિત શાહે સદનમાં જમ્મુ-કશ્મીરમાં આરક્ષણમાં સુધારા કરવાની પણ દરખાસ્ત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ