રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થઈ ગયું છે. પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા, તો એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ પહેલા સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ની જોગવાઈ હટાવવા સંબંધિત સદનમાં જવાબ આપ્યો હતો. આ બિલમાં જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બંનેને કેન્દ્રિત શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઇઓ સામેલ છે.
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થઈ ગયું છે. પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા, તો એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ પહેલા સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ની જોગવાઈ હટાવવા સંબંધિત સદનમાં જવાબ આપ્યો હતો. આ બિલમાં જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બંનેને કેન્દ્રિત શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઇઓ સામેલ છે.