જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. એન્કાઉન્ટર સંબંધિત વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાનું વર્ણન કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. એન્કાઉન્ટર સંબંધિત વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.