Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટીલનું રવિવારે બપોરે નિગમબોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવાર બપોરે 12 વાગીને 7 મીનિટ પર એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમની છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતા. સવારે 10:30 વાગ્યે તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય લઇ જવામાં આવશે જ્યાં રાજનીતિક દળના નેતા તેમને અંતિમ વિદાય આપશે. ભાજપ કાર્યાલયથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઇ જવામાં આવશે.
 

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટીલનું રવિવારે બપોરે નિગમબોધ ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવાર બપોરે 12 વાગીને 7 મીનિટ પર એમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમની છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતા. સવારે 10:30 વાગ્યે તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય લઇ જવામાં આવશે જ્યાં રાજનીતિક દળના નેતા તેમને અંતિમ વિદાય આપશે. ભાજપ કાર્યાલયથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઇ જવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ