Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જગન્નાથ રથયાત્રા 01 જુલાઈથી શરૂ થશે અને 12 જુલાઈ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું, 'રથયાત્રાના ખાસ દિવસ પર શુભકામના. આપણે ભગવાન જગન્નાથને તેમના નિરંતર આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને સહુને સારુ આરોગ્ય અને ખુશીઓ મળે.
 

જગન્નાથ રથયાત્રા 01 જુલાઈથી શરૂ થશે અને 12 જુલાઈ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું, 'રથયાત્રાના ખાસ દિવસ પર શુભકામના. આપણે ભગવાન જગન્નાથને તેમના નિરંતર આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને સહુને સારુ આરોગ્ય અને ખુશીઓ મળે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ