Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈપીએલ 2025માં આજે (12 એપ્રિલ) બીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ અય્યર વચ્ચે રમાયો હતો. જેમાં હૈદરાબાદની 8 વિકેટથી ભવ્ય જીત થઈ છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 18.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની 141 રનની ઈનિંગના કારણે હૈદરાબાદની જીત થઈ છે. જ્યારે પંજાબના શ્રેયસ અય્યરની 82 રનની ઇનિંગ વ્યર્થ રહી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ