પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. આશરે 2 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહ્યા છે. ત્યારે ચાહકોના મનમાં સતત એક સવાલ થઈ રહ્યો હતો કે, ધોની આગામી સીઝન માટે રમશે કે નહીં?
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. આશરે 2 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહ્યા છે. ત્યારે ચાહકોના મનમાં સતત એક સવાલ થઈ રહ્યો હતો કે, ધોની આગામી સીઝન માટે રમશે કે નહીં?