નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને મોટી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડિસેમ્બરના અંત સુધીમાં ફરી શરૂ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સામાન્ય થઈ જવાની અપેક્ષા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને મોટી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડિસેમ્બરના અંત સુધીમાં ફરી શરૂ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સામાન્ય થઈ જવાની અપેક્ષા છે.