Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ સાથે કોવેક્સિનનું નિર્માણ કરી રહેલી ભારત બાયોેટેક અને કોવિશીલ્ડનું નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ કોરોના રસી લેવા અંગે કેટલીક ચેતવણી જારી કરી છે. ભારત બાયોટેકે તેની કોરોના રસી કોવેક્સિન પર જારી કરેલી ફેક્ટ શીટમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, તાવના દર્દી, બ્લીડિંગ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિઓ, એલર્જી ધરાવનારાને કોવેક્સિન નહીં લેવાની સલાહ આપી છે.
 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ સાથે કોવેક્સિનનું નિર્માણ કરી રહેલી ભારત બાયોેટેક અને કોવિશીલ્ડનું નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ કોરોના રસી લેવા અંગે કેટલીક ચેતવણી જારી કરી છે. ભારત બાયોટેકે તેની કોરોના રસી કોવેક્સિન પર જારી કરેલી ફેક્ટ શીટમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, તાવના દર્દી, બ્લીડિંગ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિઓ, એલર્જી ધરાવનારાને કોવેક્સિન નહીં લેવાની સલાહ આપી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ