Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સીઆરપીએફની નાકા પાર્ટી પર સોમવારે થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોનો બદલો ભારતીય સેનાએ લીધો છે. સીઆરપીએફની નાકા ટીમ પર થયેલા હુમલોની ગણતરીની જ કલાકમાં જ ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા દળોને કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમલો કર્યા બાદ આ વિસ્તારમાં ક્યાંક છુપાયેલા હતા. ભારતીય સુરક્ષા દળોએ તુરંત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શોધખોળ દરમિયાન આતંકીઓએ એક ઘરમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્રણેય આતંકવાદીઓ સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સીઆરપીએફની નાકા પાર્ટી પર સોમવારે થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોનો બદલો ભારતીય સેનાએ લીધો છે. સીઆરપીએફની નાકા ટીમ પર થયેલા હુમલોની ગણતરીની જ કલાકમાં જ ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા દળોને કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમલો કર્યા બાદ આ વિસ્તારમાં ક્યાંક છુપાયેલા હતા. ભારતીય સુરક્ષા દળોએ તુરંત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શોધખોળ દરમિયાન આતંકીઓએ એક ઘરમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્રણેય આતંકવાદીઓ સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ