Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. PMની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આકાશ મિસાઈલ સિસ્ટમ 96%થી વધારે સ્વદેશકરણ સાથે દેશની મહત્વપૂર્ણ મિસાઈલોમાંથી એક છે. આકાશ એક મધ્યમ અંતરની જમીનથી હવામાં હુમસો કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. તેની રેંજ 25 કિમી છે. નિકાસ કરવા માટે બનાવવામાં આવેલી આકાશ મિસાઈલનું વર્ઝન વર્તમાન ભારતીય સશસ્ત્ર દલો સાથે તૈનાત સિસ્ટમથી જુદું હશે.
 

ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. PMની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આકાશ મિસાઈલ સિસ્ટમ 96%થી વધારે સ્વદેશકરણ સાથે દેશની મહત્વપૂર્ણ મિસાઈલોમાંથી એક છે. આકાશ એક મધ્યમ અંતરની જમીનથી હવામાં હુમસો કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. જેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. તેની રેંજ 25 કિમી છે. નિકાસ કરવા માટે બનાવવામાં આવેલી આકાશ મિસાઈલનું વર્ઝન વર્તમાન ભારતીય સશસ્ત્ર દલો સાથે તૈનાત સિસ્ટમથી જુદું હશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ