અમેરિકાએ ભારતને આપવામાં આવેલો જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (GSP)નો દરજ્જો ૫ જૂનથી અમલમાં આવે તેવી રીતે રદ કર્યો છે આના કારણે ભારત દ્વારા GSP હેઠળ દર વર્ષે કરવામાં આવતી આશરે ૫.૬ અબજ ડોલરની એટલે કે રૂ. ૪૦,૦૦૦ કરોડની ડયુટી ફ્રી નિકાસને ફટકો પડશે. GSP હેઠળ ભારત દ્વારા અમેરિકામાં કેમિકલ્સ અને એન્જિનિયરિંગની આશરે ૧૯૦૦ પ્રોડક્ટની અમેરિકામાં ડયૂટી ફ્રી નિકાસ કરવામાં આવે છે. જો કે વાણિજ્ય સચિવ અનૂપ વધાવને કહ્યું છે કે ભારતને આનાથી કોઈ ખાસ નુકસાન થશે નહીં. ભારત માટેનાં કોઈ મોટા ફાયદા નથી.
અમેરિકાએ ભારતને આપવામાં આવેલો જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (GSP)નો દરજ્જો ૫ જૂનથી અમલમાં આવે તેવી રીતે રદ કર્યો છે આના કારણે ભારત દ્વારા GSP હેઠળ દર વર્ષે કરવામાં આવતી આશરે ૫.૬ અબજ ડોલરની એટલે કે રૂ. ૪૦,૦૦૦ કરોડની ડયુટી ફ્રી નિકાસને ફટકો પડશે. GSP હેઠળ ભારત દ્વારા અમેરિકામાં કેમિકલ્સ અને એન્જિનિયરિંગની આશરે ૧૯૦૦ પ્રોડક્ટની અમેરિકામાં ડયૂટી ફ્રી નિકાસ કરવામાં આવે છે. જો કે વાણિજ્ય સચિવ અનૂપ વધાવને કહ્યું છે કે ભારતને આનાથી કોઈ ખાસ નુકસાન થશે નહીં. ભારત માટેનાં કોઈ મોટા ફાયદા નથી.