લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે.
મંદિરના વ્યવસ્થાપક મંડળનુ કહેવુ છે કે, લોકડાઉનના કારણે કામ બંધ છે એટલે કર્મચારીઓે કામ પર આવવાની ના પાડવામાં આવી છે. તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવ્યો નથી.આ કર્મચારીઓ મંદિર તરફથી ચલાવવામાં આવતા ત્રણ ગેસ્ટ હાઉસમાં કામ કરતા હતા. મોટાભાગના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે.
લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે.
મંદિરના વ્યવસ્થાપક મંડળનુ કહેવુ છે કે, લોકડાઉનના કારણે કામ બંધ છે એટલે કર્મચારીઓે કામ પર આવવાની ના પાડવામાં આવી છે. તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવ્યો નથી.આ કર્મચારીઓ મંદિર તરફથી ચલાવવામાં આવતા ત્રણ ગેસ્ટ હાઉસમાં કામ કરતા હતા. મોટાભાગના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે.