Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદનો બહુ જલ્દી ઉકેલ આવી જશે તેવી આશા ભારતીય સેનાના ચીફ જનરલ મનોજ નરવણેએ વ્યકત કરી છે.
લેહમાં એક કાર્યક્રમમાં આવેલા જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, છ મહિનાથી સરહદ પર સ્થિતિ સામાન્ય છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચીન અને ભારતની સેના વચ્ચે ફરી વાતચીત થશે. તમામ વિવાદિત મુદ્દાઓનો એક પછી એક ઉકેલ લાવવામાં આવશે. મારૂ માનવુ છે કે, પરસ્પરની વાતચીતથી વિવાદનો ઉકેલ લાવી શકાય છે.
 

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદનો બહુ જલ્દી ઉકેલ આવી જશે તેવી આશા ભારતીય સેનાના ચીફ જનરલ મનોજ નરવણેએ વ્યકત કરી છે.
લેહમાં એક કાર્યક્રમમાં આવેલા જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, છ મહિનાથી સરહદ પર સ્થિતિ સામાન્ય છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચીન અને ભારતની સેના વચ્ચે ફરી વાતચીત થશે. તમામ વિવાદિત મુદ્દાઓનો એક પછી એક ઉકેલ લાવવામાં આવશે. મારૂ માનવુ છે કે, પરસ્પરની વાતચીતથી વિવાદનો ઉકેલ લાવી શકાય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ