દેશના સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી નિવેદન અનુસાર આ કાર્યક્રમો શુક્રવારથી શરૂ કરવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દેશમાં 75 મહત્વના હિલ સ્ટેશન ધરાવે છે.
રસ્તાઓ અને અન્ય સ્થળો પર તિરંગો ફરકાવીને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના તેમના સંકલ્પને દર્શાવશે. આ સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આ બળ ભારતભરના સો ટાપુઓ પર તિરંગો ફરકાવશે.
દેશના સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી નિવેદન અનુસાર આ કાર્યક્રમો શુક્રવારથી શરૂ કરવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દેશમાં 75 મહત્વના હિલ સ્ટેશન ધરાવે છે.
રસ્તાઓ અને અન્ય સ્થળો પર તિરંગો ફરકાવીને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના તેમના સંકલ્પને દર્શાવશે. આ સાથે જ ભારતીય કોસ્ટગાર્ડ દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આ બળ ભારતભરના સો ટાપુઓ પર તિરંગો ફરકાવશે.