Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનએ અસ્થાયી રીતે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ ચીની વિઝા કે નિવાસ પરમિટ ધરાવતા અને ભારતમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ થશે. આ નિર્ણય પર ચીનએ કોરોના વાયરસને કારણ ગણાવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી ચીનએ ભારતની તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે.
બેજિંગએ આ ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપીંસથી આવતા વિદેશી પ્રવાસીઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણયની અસર વંદે ભારત મીશન પર પણ થશે. કારણ કે આ ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પહેલા વંદે ભારતની ફ્લાઈટ પર રોક ન હતી. જેના કારણે આજે ચીન માટે રવાના થનાર ફ્લાઈટ પણ રદ્દ કરવામાં આવી છે અને તેને રિશેડ્યુલ કરવામાં આવશે. 
 

ચીનએ અસ્થાયી રીતે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ ચીની વિઝા કે નિવાસ પરમિટ ધરાવતા અને ભારતમાં રહેતા તમામ નાગરિકો પર લાગુ થશે. આ નિર્ણય પર ચીનએ કોરોના વાયરસને કારણ ગણાવ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખી ચીનએ ભારતની તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે.
બેજિંગએ આ ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપીંસથી આવતા વિદેશી પ્રવાસીઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણયની અસર વંદે ભારત મીશન પર પણ થશે. કારણ કે આ ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પહેલા વંદે ભારતની ફ્લાઈટ પર રોક ન હતી. જેના કારણે આજે ચીન માટે રવાના થનાર ફ્લાઈટ પણ રદ્દ કરવામાં આવી છે અને તેને રિશેડ્યુલ કરવામાં આવશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ