ઉત્તર પ્રદેશમાં કોરોના લોકડાઉન 31મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કહેવા પ્રમાણે સાવચેતીના પગલારૂપે પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યા છે. કાનપુર ખાતે યોજાયેલી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેરાત પ્રમાણે રાજ્યમાં 31મી મેની સવારના 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે. જો કે, ઔદ્યોગિક ગતિવિધિઓને પહેલાની જેમ જ ચાલુ રાખવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં કોરોના લોકડાઉન 31મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કહેવા પ્રમાણે સાવચેતીના પગલારૂપે પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યા છે. કાનપુર ખાતે યોજાયેલી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેરાત પ્રમાણે રાજ્યમાં 31મી મેની સવારના 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે. જો કે, ઔદ્યોગિક ગતિવિધિઓને પહેલાની જેમ જ ચાલુ રાખવામાં આવશે.