ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન સમગ્ર દેશમાં લગભગ બે લાખ લોકો સાજા પણ થયા. આ પ્રકારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 895 મોત થયા છે. લગભગ એક મહિના બાદ આ સ્થિતિ બની છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ એક લાખ કરતા ઓછા છે. ત્યાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે કુલ સંક્રમિત દર્દીની તુલનામાં માત્ર 2.62 % છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન સમગ્ર દેશમાં લગભગ બે લાખ લોકો સાજા પણ થયા. આ પ્રકારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 895 મોત થયા છે. લગભગ એક મહિના બાદ આ સ્થિતિ બની છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ એક લાખ કરતા ઓછા છે. ત્યાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે કુલ સંક્રમિત દર્દીની તુલનામાં માત્ર 2.62 % છે.