Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે. 

દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ