દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4194 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલ કરતાં 14.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 255 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 179.72 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,84,261 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4194 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલ કરતાં 14.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 255 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 179.72 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,84,261 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.