ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 4,041 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના સંક્રમણના કુલ કેસની કુલ સંખ્યા 4,31,68,585 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 21,177 થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 જાનહાનિ સાથે કોવિડ19 સંબંધિત મોતનો આંક વધીને 5,24,651 પર પહોંચી ગયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 4,041 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના સંક્રમણના કુલ કેસની કુલ સંખ્યા 4,31,68,585 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 21,177 થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 જાનહાનિ સાથે કોવિડ19 સંબંધિત મોતનો આંક વધીને 5,24,651 પર પહોંચી ગયો છે.