વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલ નોટબંધી સમયે અંદાજે રૂ. 14,000 કરોડની રોકડ રકમ જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહનું અંતે નિધન થયું છે.
મળતા અહેવાલ પ્રમાણે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નોટબંધી સમયે શાહે ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(IDS) હેઠળ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. 500 અને રૂ.1000ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.
વર્ષ 2016માં લાગુ કરવામાં આવેલ નોટબંધી સમયે અંદાજે રૂ. 14,000 કરોડની રોકડ રકમ જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહનું અંતે નિધન થયું છે.
મળતા અહેવાલ પ્રમાણે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. નોટબંધી સમયે શાહે ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(IDS) હેઠળ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. 500 અને રૂ.1000ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.