કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 17,092 દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા 17,070 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 29 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,168 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 1,09,568 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 4,28,51,590 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 17,092 દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા 17,070 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 29 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,168 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 1,09,568 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 4,28,51,590 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.