Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 17,092 દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા 17,070 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 29 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,168 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 1,09,568 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 4,28,51,590 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 
 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 17,092 દર્દીઓ નોંધાયા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કેસે એકવાર ફરીથી લોકોની ચિંતા વધારી છે. ગઈ કાલે શુક્રવારે કોરોનાના નવા 17,070 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 29 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,25,168 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં 1,09,568 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 4,28,51,590 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ