Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 678 નવા કેસ નોંધાયા છે. વળી, એક દિવસ દરમિયાન 14 હજાર 629 લોકો કોવિડ -19થી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 26 લોકોના કોરોનાથી મોત થયા છે.

કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 678 નવા કેસ નોંધાયા છે. વળી, એક દિવસ દરમિયાન 14 હજાર 629 લોકો કોવિડ -19થી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 26 લોકોના કોરોનાથી મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ