ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 12249 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 13 દર્દીઓના જીવ ગયા છે.
નવા કેસમાં ચિંતાજનક ઉછાળો
દેશમાં કોરોનાના નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 12249 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ કોરોનાના નવા 9923 કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 12249 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 13 દર્દીઓના જીવ ગયા છે.
નવા કેસમાં ચિંતાજનક ઉછાળો
દેશમાં કોરોનાના નવા કેસમાં 23.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 12249 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ પહેલા ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ કોરોનાના નવા 9923 કેસ નોંધાયા હતા.