દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10 હજાર 273 કેસ સામે આવ્યા છે અને 243 લોકોના મૃત્યુ થયા છે. શનિવારે 11 હજાર 499 કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલના મુકાબલે આજે કેસમાં ઘટાડો થયો છે.