Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી છઠ્ઠા ભારત-જાપાન સંવાદ સંમેલને સંબોધન કર્યું હતું. સંબોધનના આરંભમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત-જાપાન સંવાદને નિરંતર સમર્થન આપવા બદલ જાપાન સરકારનો આભાર માનું છું. વડા પ્રધાન મોદીએ પરંપરાગત બૌદ્ધ સાહિત્ય અને શાસ્ત્રોની સાચવણી માટે પુસ્તકાલય ઊભું કરવાની દરખાસ્ત પણ મૂકી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આવું પુસ્તકાલય ભારતમાં ઊભું થશે તે અમારા માટે ખુશીની વાત રહેશે. તેમણે કહ્યું કે બૌદ્ધ સાહિત્ય અને દર્શનનો ખજાનો વિશ્વના અનેક મઠોમાં અનેક ભાષામાં મળી શકે તેમ છે. તે માનવજાતનો ખજાનો છે. ઊભા થનારા બૌદ્ધ પુસ્તકાલયમાં વિવિધ દેશોના બૌદ્ધ સાહિત્યની ડિજિટલ નકલો ઉપલબ્ધ કરાવવા પ્રયાસ થવો જોઈએ. 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી છઠ્ઠા ભારત-જાપાન સંવાદ સંમેલને સંબોધન કર્યું હતું. સંબોધનના આરંભમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત-જાપાન સંવાદને નિરંતર સમર્થન આપવા બદલ જાપાન સરકારનો આભાર માનું છું. વડા પ્રધાન મોદીએ પરંપરાગત બૌદ્ધ સાહિત્ય અને શાસ્ત્રોની સાચવણી માટે પુસ્તકાલય ઊભું કરવાની દરખાસ્ત પણ મૂકી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આવું પુસ્તકાલય ભારતમાં ઊભું થશે તે અમારા માટે ખુશીની વાત રહેશે. તેમણે કહ્યું કે બૌદ્ધ સાહિત્ય અને દર્શનનો ખજાનો વિશ્વના અનેક મઠોમાં અનેક ભાષામાં મળી શકે તેમ છે. તે માનવજાતનો ખજાનો છે. ઊભા થનારા બૌદ્ધ પુસ્તકાલયમાં વિવિધ દેશોના બૌદ્ધ સાહિત્યની ડિજિટલ નકલો ઉપલબ્ધ કરાવવા પ્રયાસ થવો જોઈએ. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ